માત્રાત્મક અને ગુણાત્મક સંશોધનની પ્રશ્નોત્તરી
Online Quiz
(સૌ પ્રથમ સ્વમૂલ્યાંકન કરવું હિતાવહ)
Google Formમાં અહીથી Quiz આપી શકાશે અને તમે આપેલા સાચા-ખોટા જવાબની માહિતી મળી રહેશે. Click Here
ઉપરોક્ત
પ્રશ્નોની સંખ્યા મુજબ જ ગુણ રાખવામાં આવેલ છે.(UGC NET અને GSETની તૈયારી કરતાં વિધાર્થીઓ
તે મુજબ 2 સાથે ગુણાંકન સમજીને ગણતરી કરવી)
સંખ્યાત્મક/માત્રાત્મક
સંશોધન
(Quantitative
Research)
Ø
સંખ્યાત્મક
માપન પર આધારિત – ‘સંખ્યા’ કેન્દ્રમાં
Ø
મોટા
નમૂના પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે.
Ø
પરિણામોની
સામાન્યિકૃતતા વધુ હોય છે.
Ø
ઝડપથી
લાગુ પાડી શકાય છે.
Ø
નિગમનાત્મક, અનાત્મલક્ષી, કેન્દ્રિત અને પરિણામલક્ષી સંશોધન
છે.
Ø
સર્વેક્ષણ, કારણ-તુલનાત્મક, સહસબંધાત્મક, પ્રાયોગિક વગેરે પધ્ધતિઓ સંખ્યાત્મક
સંશોધન પધ્ધતિઓ છે.
Ø Experimental Research – નિયંત્રિત & Quasi-Experimental – અનિયંત્રિત (Ex-Post facto Research)
ગુણાત્મક
સંશોધન
(Qualitative
Research)
Ø
ગુણ પર
આધારિત સંશોધન છે - ‘શબ્દ’ કેન્દ્રમાં છે.
Ø
બહુપધ્ધતિય
રીતે વિસ્તૃત અને શાબ્દિક માહિતી એકત્ર કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે.
Ø
વ્યક્તિ
વ્યક્તિએ બદલાય છે. (Case Study – વ્યક્તિ અભ્યાસ)
Ø
સમય
વધુ લાગે છે.
Ø
મળતા
પરિણામોની સામાન્યિકૃતતા ઓછી હોય છે.
Ø
આગમનાત્મક, આત્મલક્ષી, સમગ્રલક્ષી અને પ્રક્રિયાલક્ષી છે.
Ø
વ્યક્તિ
અભ્યાસ,
ઐતિહાસિક,
તાત્વિક ઘટનાકીય,
નૃવંશશાસ્ત્રીય વગેરે ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.
Ø
ઇન્ટરવ્યુ
મેથડ,
ઓબ્ઝર્વેશન મેથડ,
ફોકસગૃપ મેથડ પણ ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.