પ્રાચીન ભારત : પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉત્કૃષ્ટ હતી. ગુરુકુળ શિક્ષણ પ્રણાલી હતી. શિક્ષણ અર્થે વિદેશી પણ ભારત આવતા.પ્રા
પ્રાચીન ભારતની મુખ્ય ચાર વિધાપીઠો
તક્ષશિલા વિધાપીઠ - રાવલપીંડી પાકિસ્તાન - (રાજા ભરતનો પુત્ર તક્ષ)સિંધુ નદીની નજીક
નાલંદા વિધાપીઠ - પટના, બિહાર – (કુમારગુપ્ત પ્રથમ) શોણ નદી નજીક
આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર, નાગાર્જુન જેવા તજજ્ઞો
વિક્રમશીલા વિધાપીઠ : ભાગલપુર, બિહાર - (ધર્મપાલ) ગંગા નદીકિનારે
વલ્લભી વિધાપીઠ - ભાવનગર, ગુજરાત – (ધરસેન) -ઘેલા નદીકિનારે
(સ્થિરમતિ અને ગુણમતિ અભ્યાસ કરાવતા.)
આઝાદી પહેલાના શિક્ષણ પંચો વિશે સારાંશ
1781: કલકત્તામાં મદ્રેશાનો પ્રારંભ
1791: બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના
1800: કલકત્તા ફોર્ડ વિલ્યમ કોલેજની સ્થાપના
1813: ચાર્ટર એક્ટ
1835: મેકોલોનું વિવરણ પત્ર
1854: Wood Dispetch - ચાર્લ્સ વુડનો ખરીતો
1882: હંટર કમીશન - લોર્ડ રીપન દ્વારા
1904: સર ટોમસ રેલે દ્વારા
1928: હાર્ટોગ કમિટી
1944: સાર્જન્ટ પ્લાનઆઝાદી પછીના મહત્વના શિક્ષણ પંચો
1948 - 49 : રાધાકૃષ્ણ પંચ (યુનિવર્સિટી શિક્ષણ પંચ
1952 - 53 : મુદ્દાલીયર પંચ/માધ્યમિક શિક્ષણ પંચ
1964 - 66 : કોઠારી કમિશન
1968 : પ્રથમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
1985 : શિક્ષા કાર્ય
1986 : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
1992 : આચાર્ય રામમૂર્તિ સમિતિ
1992 : ડો.યશપાલ કમિટી
1992 : સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
1994 : જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ - DPEP : રાષ્ટ્રીય આહાર સહાયતા કાર્યક્રમ (મધ્યાહન ભોજન યોજના)
2000-01 : SSA (સર્વ શિક્ષા અભિયાન)
2005 : રાષ્ટ્રીય જ્ઞાન પંચ
2005 : NCF : શ્રી ઇશ્વરભાઇ પટેલ સમિતિ
2016 થી 2020: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ