“માનવ વ્યવહાર અને અનુભવ સબંધિત નિષ્કર્ષોનું શિક્ષણના ક્ષેત્રમાં પ્રયોગ શૈક્ષણિક મનોવિજ્ઞાન કહેવામા આવે છે.” – સ્કીનર
“શૈક્ષણિક
મનોવિજ્ઞાન શૈક્ષણિક વિકાસોનું ક્રમિક અધ્યયન છે.” - જે.એમ.સ્ટીફન
“શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિઓના મનોવિજ્ઞાન પક્ષોનું અધ્યયન છે.” – ટ્રો
“વ્યવહાર દ્વારા
વ્યવહારમાં અધ્યયન જ અધિગમ છે.” – ગિલફોર્ડ
“મનોવિજ્ઞાનએ મનનું વિજ્ઞાન છે.” – અરસ્તુ
“શૈક્ષણિક
મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી લઈ વૃધ્ધવસ્થા સુધી શીખવાના અનુભવોનું વર્ણન અને
વ્યાખ્યા છે.” – ક્રો એન્ડ ક્રો
“શિક્ષણની
પ્રક્રિયા પૂર્ણ રૂપે મનોવિજ્ઞાનની કૃપા ઉપર નિર્ભર છે.” - બી.એન.ઝા
“અધિગમ આદતો,જ્ઞાન અને અભિવૃતિઓનું પરિણામ છે.” – ક્રો
એન્ડ ક્રો
“મનોવિજ્ઞાન
શિક્ષણનું આધારભૂત વિજ્ઞાન છે.” – સ્કીનર
“કિશોરાવસ્થા
સંઘર્ષ,તણાવ અને
તોફાનની અવસ્થા છે.” – સ્ટેનલે હૉલ
“તમે મને બાળક
આપો અને તેમણે હું એવું બનાવી શકું છું કે જે હું બનાવવા માંગુ.” – વોટસન
“મનોવિજ્ઞાન
વ્યવહાર અને આચરણનું વિજ્ઞાન છે.” – મેકડુગલ
“મનોવિજ્ઞાન
માનવ વ્યવહાર અને માનવ સબંધોનું અધ્યયન છે.” – ક્રો એન્ડ ક્રો
“મનોવિજ્ઞાન
વ્યવહાર અને અનુભવોનું વિજ્ઞાન છે.” – સ્કીનર
“મનોવિજ્ઞાન
વ્યવહારનું શુધ્ધ વિજ્ઞાન છે.” – પિયાજે
“મનોવિજ્ઞાન એક
શુધ્ધ વિજ્ઞાન છે,જે
મનુષ્યો અને પશુઓના વ્યવહારનું અધ્યયન કરે છે.” – જેમ્સ ડ્રેવર
“અનુભવ દ્વારા
વ્યવહારમાં રૂપાંતર લાવવું એ જ અધિગમ છે.” – ગિલફર્ડ
“અધિગમ ઉન્નતશીલ
વ્યવહાર પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.” – સ્કીનર