ગુણાત્મક સંશોધન
(Qualitative
Research)
Ø ગુણ પર આધારિત સંશોધન છે - ‘શબ્દ’ કેન્દ્રમાં છે.
Ø બહુપધ્ધતિય રીતે વિસ્તૃત અને શાબ્દિક માહિતી એકત્ર
કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે.
Ø વ્યક્તિ વ્યક્તિએ બદલાય છે. (Case
Study – વ્યક્તિ અભ્યાસ)
Ø સમય વધુ લાગે છે.
Ø મળતા પરિણામોની સામાન્યિકૃતતા ઓછી હોય છે.
Ø આગમનાત્મક, આત્મલક્ષી, સમગ્રલક્ષી અને પ્રક્રિયાલક્ષી છે.
Ø વ્યક્તિ અભ્યાસ, ઐતિહાસિક, તાત્વિક ઘટનાકીય, નૃવંશશાસ્ત્રીય વગેરે ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.
Ø ઇન્ટરવ્યુ મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ, ફોકસગૃપ મેથડ પણ ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.
સંખ્યાત્મક/માત્રાત્મક સંશોધન
(Quantitative
Research)
Ø સંખ્યાત્મક માપન પર આધારિત – ‘સંખ્યા’ કેન્દ્રમાં
Ø મોટા નમૂના પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે.
Ø પરિણામોની સામાન્યિકૃતતા વધુ હોય છે.
Ø ઝડપથી લાગુ પાડી શકાય છે.
Ø નિગમનાત્મક, અનાત્મલક્ષી, કેન્દ્રિત અને
પરિણામલક્ષી સંશોધન છે.Ø સર્વેક્ષણ, કારણ-તુલનાત્મક, સહસબંધાત્મક, પ્રાયોગિક વગેરે પધ્ધતિઓ સંખ્યાત્મક સંશોધન પધ્ધતિઓ
છે.
Ø Experimental
Research – નિયંત્રિત
Quasi-Experimental
– અનિયંત્રિત (Ex-Post
facto Research)