સામાન્ય રીતે તાદાત્મ્ય અનુભવવાની શરૂઆત ક્યારે થાય છે?
– તરુણાવસ્થામાં
વિધાર્થી મોડો શાળાએ પહોચે છે,ત્યારે સાયકલનો દોષ કાઢે છે.આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય છે?
– પ્રક્ષેપણ પ્રયુક્તિ
જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નિષ્ઠા જાળવવા માટે પોતાનો દોષ બીજા ઉપર નાંખે એ ક્યાં પ્રકારની બચાવ પ્રકયુક્તિ છે?
– પ્રક્ષેપણ પ્રયુક્તિ
સામાજિક રીતે અસ્વીકાર્ય વર્તનની જગ્યાએ સ્વીકાર્ય વર્તન મૂકી માનસિક તણાવ હળવો કરવાના પ્રયાસને ક્યાં પ્રકારની પ્રયુક્તિ કહેવાય છે?
– ઊર્ધ્વીકરણ પ્રયુક્તિ
કોઈ વ્યક્તિને એક ક્ષેત્રમાં નિષ્ફળતા મળેલી હોય અને તેની ઉણપને ઢાકવા માટે બીજા ક્ષેત્રમાં તે તેમની ક્ષમતા બતાવી સફળતા મેળવે,તો તે ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ કહે છે?
– ક્ષતિપૂર્તિ પ્રયુક્તિ
એક છોકરી પોતાને પરીની જેમ ઊડવાની કલ્પના કરે તેને ક્યાં પ્રકારની પ્રયુક્તિ કહેવાય?
– દિવાસ્વપ્ન
પોતાનું ધાર્યું કામ ન થાય ત્યારે શેઠ નોકર પર ગુસ્સો કરે તેને કઈ પ્રયુક્તિ કહે છે?
– આક્રમક્તા
મોટી ઉંમરનો વ્યક્તિ નાના બાળક જેવુ વર્તન કરે તેને શું કહે છે?
– પરાગતિ
વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન – આ વ્યાખ્યા કોણે આપેલી?
- બી.એફ.સ્કીનર
અધ્યયન એટલે ઉદીપકો અને પ્રતિચાર વચ્ચે જોડાણ સ્થાપવું.આ ક્યાં પ્રકારનું અધ્યયન કહેવાય?
– અભિસંધાન દ્વારા અધ્યયન
શાસ્ત્રીય અભિસંધાન ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યું હતું?
– ઇવાન પાવલોવ
ઘંટ વાગતા વિધાર્થીઓ વર્ગમાં જાય એ ક્યાં પ્રકારનું અભિસંધાન કહેવાય ?
– શાસ્ત્રીય અભિસંધાન
કારક અભિસંધાનના જનક કોણ કહેવાય છે?
- બી.એફ.સ્કીનર
પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિધ્ધાંત કોણે આપ્યો હતો?
– એડવર્ડ થોર્નડાઈક
બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની,સારી રીતે નિર્ણય લેવાની અને સારી રીતે તર્ક કરવાની શક્તિ.આ વ્યાકયા કોણે આપી હતી?
– બીને અને સાયમને
મનોવિશ્લેષણાત્મક સિધ્ધાંત કોણે આપેલો ?
– ડો.સિગમંડ ફ્રોઈડ
જરૂરિયાતનો સિધ્ધાંત કોણે આપ્યો ?
– મેસ્લો
ક્ષેત્ર સિધ્ધાંત કોણે આપ્યો ?
– કર્ટ લેવીન
શરીર રચનાનો સિધ્ધાંત કોણે આપ્યો ?
– શેલ્ડન
શીલગુણ સિધ્ધાંત કોણે આપ્યો ?
- જી.ડબલ્યુ.એલપોર્ટ
વ્યક્તિત્વનો સિધ્ધાંત કોણે આપ્યો ?
– કાર્લ રોજર્સ
શાહીના ડાઘાની પધ્ધતિ કોણે આપી ?
– હરમન રોશકે
TAT નું પૂરું નામ શું છે?
– થેમેટિક અપરસેપ્શન કસોટી
TAT કસોટીની રચના કોણે કરી?
- મુરે અને મોર્ગન
HTP નું પૂરું નામ શું છે?
– House Tree Person
સમૂહ બુધ્ધિ માપન કસોટીની રચના કોણે કરી હતી?
– ભાનુબહેન શાહ
જમવાનો સમય થાય ત્યારે બેલ પડે છે,ત્યારે બેલ પડે તેમાં બેલ શું છે?
– પ્રતિચાર
શીખવાની પ્રક્રિયા પર ક્યાં પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે ?
– જાતિયતા
વિધાર્થી શાળાએ મોડો પહોચી જુદા જુદા બહાના બનાવે છે,તો તે કઈ પ્રયુક્તિ કહેવાય છે?
– યૌક્તિકીકરણ પ્રયુક્તિ
ફ્યુરિસ્ટિક પધ્ધતિના પ્રણેતાનું નામ શું છે?
- એક.ઇ.આર્મસ્ટ્રોંગ
બાળકો દ્વારા કરવામાં આવતી સહજવૃતિને કેવા પ્રકારની પ્રવૃતિ કહેવાય?
– જન્મજાત પ્રવૃતિ
વિધાર્થીઓમાં સૌથી વધુ શેનો પ્રભાવ જોવા મળે છે?
– પ્રેરણાનો
પ્રોજેકટ પધ્ધતિના પ્રણેતા કોણ છે?
– કિલ પેટ્રિક
સમીપતાનો સંબંધ એટલે શું ?
– બે ઉદીપકોને એક સમાન અનુક્રિયા માટે રજૂ કરવા
ગુજરાતમાં પૂર્વ સેવા તાલીમનો જૂનો PTC અભ્યાસ હવે ક્યાં નામે ઓળખાય છે?
– ડિપ્લોમા ઇન એલિમેંટરી એજ્યુકેશન
ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ ચરણ ક્યૂ છે?
– સમસ્યા પસંદગીનું
કોલના મત મુજબ બાલ્યાવસ્થા કઈ છે?
– 6 થી 12 વર્ષ
એસાઇનમેન્ટ પધ્ધતિનો મહત્વનો ગુણ ક્યો છે?
– વિધાર્થીઓ પ્રયોગશાળામાં જાતે
શીખે છે
‘શિક્ષકના વાણી અને વર્તનમાં ફેરફાર ન હોવા જોઈએ.’ – આ વિધાન કોણે આપ્યું?
– મેકેનન
આદર્શવાદના પ્રણેતા કોણ છે?
– પ્લેટો,મહર્ષિ અરવિંદ,સોક્રેટિસ અને
એરિસ્ટોટલ
જ્ઞાનાત્મક હેતુનો સંબંધ કોની સાથે છે?
– મગજ સાથે
પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે?
– રવિન્દ્રનાથ ટાગોર,રૂસો અને ફ્રોબેલ
પ્રૌઢ પ્રવૃતિ,બાળકોની સુટેવો અને નઇ તાલીમ શિક્ષણ સાથે અનુક્રમે જોડાયેલા મહાનુભાવના નામ જણાવો.
– જ્હોન ડ્યુઈ,
ગિજુભાઈ બધેકા અને મહાત્મા ગાંધીજી